Home Events Activities Ae Vrat Jagma Divo Re
Ae Vrat Jagma Divo Re
Event Details:
Couples upto age 50 Years | |
---|---|
Start Date | 7th Dec, 23 |
End Date | 25th Nov, 24 |
Location | All Over India |
Enquires:
Abhaybhai | 9930598698 |
Home Events Activities Ae Vrat Jagma Divo Re
Ae Vrat Jagma Divo Re
કારતક વદ ૧੦ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું 2592મું દીક્ષા કલ્યાણક તેમજ શ્રમણી ગણનાયક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અભય શેખર સૂરીશ્વરજી મહારાજાનું 50મું દીક્ષા વર્ષ આ શુભ નિમિત્તને પામીને એક અનોખી સાધનામાં જોડાઈએ..
” એ વ્રત જગમાં દીવો‘રે ”
ગુરુ ભગવંત નિર્મળ સંયમ જીવનના અર્ધશતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ચાલો આપણે પણ એક વર્ષ માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને જીવનનું શ્રેષ્ઠ ભેટણું પ્રભુ અને ગુરુના ચરણે ધરીએ
Rules:
Yojna Period
Kartak Vad 10, 2080 to Kartak Vad 10 2081
7 December 2023 to 25 November 2024
Area:
All Over India, Shwetambar Murtipujak Jain Sangh
Age:
Couples upto age 50 Years can join in this yojna
Note:
વ્રત નિયમમાં જોડાનારા દરેક પુણ્યશાળી દંપત્તિને વર્તમાન ચોવીસીના વીશ તીર્થંકર પરમાત્માની નિર્વાણભૂમિ– સમેતશિખરજી તેમજ પ્રભુ વીરની પાંચ કલ્યાણ ભૂમિ– ક્ષત્રિયકુંડ, ઋજુવાલિકા તેમજ પાવાપુરીની યાત્રાનો લાભ આપવા નમ્ર વિનંતી છે.
આ સાથે પરમાત્મા ના વંશજો જ્યાં વસી રહ્યા છે, એ સરાક ગામોના જિનાલયોના દર્શન તથા સરાક ભાઈઓની અલ્પ હિંસક જીવનશૈલીનો પરિચય કરાવવામાં આવશે.
50 વર્ષથી નીચેના જે દંપત્તિ આ પહેલાથી જ બ્રહ્મચર્ય વ્રતનો આજીવન નિયમ લીધેલ છે એમને પણ આમાં જોડાઈને અમને યાત્રાનો લાભ આપવા વિનંતી.
( સુચન: બ્રહ્મચર્ય વ્રતની સાથે આ અવધિ દરમિયાન રાત્રી ભોજન ત્યાગ, તેમજ કંદમૂળ અને અભક્ષ્યનો ત્યાગ અનિવાર્ય છે.)
Home Events Activities Ae Vrat Jagma Divo Re